સર્વે સત્સંગીને જણાવતા આનંદ થાય છે કે,
ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નવ મંદિરો કર્યા તેમાં પાંચમાં ક્રમે જેતલપુરધામ માં સ્વહસ્તે મંદિર માં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ ના શુભમંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા આશીર્વાદ થી ભાવી આચાર્ય પ.પૂ.૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવાસે.
મુખ્ય આયોજનો
મહોત્સવ સફરની સતત માહિતી માટે ઈન્સ્ટાગ્રામ પર જોડાઓ
વ્યક્તિગત રીતે જોડાઈ ન શકતા હોય? તો વિશ્વના કોઈપણ ખૂણેથી મહોત્સવના દિવ્ય કાર્યક્રમો લાઇવ માણો.
લાઇવ પ્રસારણતૃતિય આવરણ : ₹ ૧,૦૦,૦૦૦/-
ચતુર્થ આવરણ : ₹ ૫૧,૦૦૦/-
₹૨૫,૦૦૦/-
₹૧૦,૦૦૦/-
ઘી, તેલ, ગોળ, ખાંડ, ઘઉં, ચોખા, દાળ, શાકભાજી, દુધ, દહીં, છાશ, પાણી, શરબત, યજ્ઞ નિમિત્તે ધી-હવિસ્યાન તથા યથા શક્તિ સેવા આપી શકાય છે.
સેવાનું બુકીંગ કરવા ઓફીસમાં સંપર્ક કરવો. ફોનં : +૯૧ ૯૦૯૯૯૩૯૩૭૬, +૯૧ ૯૫૫૮૭૬૬૮૭૨